ANTARMA AJVALU (BADHI J BAJI AVALI PADE TYARE BHAG : 2)

171 190 (10% Off)
Name: અંતરમાં અજવાળું (બધી જ બાજી અવળી પડે ત્યારે ભાગ : ૨)
SKU Code: 9955
Weigth (gms): 210
Year: 2024
Pages: 176
ISBN: 00000
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સ્વચિંતનનો અર્થ થાય છે ભીતરમાં ડોકિયું કરવું. એકવાર અંદરનો પ્રકાશ જ્યારે અજવાળું પાથરે છે ત્યારે આપણી ઘણી દ્વિધાઓ કે અસમંજસ દૂર થઈ જાય છે. બીજા માટે જે યોગ્ય હોય તે રસ્તો આપણા માટે યોગ્ય હોય પણ ખરો અને ના પણ હોય! બીજાના અજવાળે ચાલવા કરતાં સ્વયંનું અજવાળું આપણામાં આત્મવિશ્વાસ જગાવે છે. સવાલ એ છે કે આપણે આપણી ભીતરમાં ડોકિયું કરીને તેમાં રહેલા પ્રકાશને જોઈ શકીએ છીએ ખરા? એક મોટિવેશનલ પુસ્તક